ભાજપ વિહિપ અને બજરંગ દળ અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્નણી હિન્દુ સમાજ ના લોકો ની વિશાળ હાજરીમાં આજે નાગરિકતા કાયદા ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારે આ કાયદા થી કોઈ ને નુકસાન થવાનું ઉલ્ટા નું આ કાયદા હેઠળ નાગરિકો નાગરિકતા આપવાનું કામ સરકાર કરી રહી છે ત્યારે અમુક લોકો આ કાયદા નામે લોકો ને ભડકાવી રહ્યા છે ત્યારે ભારત દેશમાં વસતા હીનદુ કે મુસ્લિમ કોઈ એ ડર રાખ્યા વગર સરકાર ને સમથૅન આપવું જોઈએ તેવી માંગ સાથે સરકાર ને સમથૅન … Continue reading કેશોદ શહેર ના વિવિધ સંગઠનો અને ભાજપ વિહિપ સહિત ની સંસ્થા ના કાયૅકરો એ caa તથા nrc ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed